Nobat
VerifiedNewspaper
For the Malaysian musical ensemble, see Regalia of Malaysia § Nobat.
Nobat is a Gujarati language daily newspaper published in Jamnagar, Gujarat, India. Source
Actions
Media Outlet details
| Scope | Local |
|---|---|
| Language | Gujarati |
| Country | India |
|
Similarweb UVM |
Request pricing |
|
Comscore UVM |
Request pricing |
| Frequency | Daily |
| Days Published | N/A |
Recent Articles
Search Articlesપરપ્રાંતિય યુવાનનું હૃદયરોગનો હુમલો આવી ગયા પછી મૃત્યુ
Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના મેડિકલ કેમ્પસમાં વોર્ડ ઓફિસના બાંધકામ અંગે ભારે વિવાદ
પારકી જમીનમાં બાંધકામ કરતી મનપા જામનગર તા. ર૮: જામનગરમાં ગેરકાયદે બાંધકામો સામે મહાનગર પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરી પાડતોડ પણ કરવામાં આવે છે, પરંતુ જો મહાનગરપાલિકા દ્વારા જ ગેરકાયદે દબાણ કરી બાંધકામ કરવામાં આવે તો તેની સામે કોણ પગલાં લેશે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવતા ચર્ચા જાગી છે. જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજની પીઆઈયુ હસ્તકની જમીનમાં મહાનગરપાલિકા દ્વારા વોર્ડ ઓફિસ માટેનું બાંધકામ શરૂ કરવામાં આવતા વિવાદ જાગ્યો છે.
જામનગરમાં મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી
Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'મૂડ ઓફ ધ નેશન' સર્વે મુજબ કોકરોચ આંદોલન પછી એડીએના વળતા પાણીઃ ૩ર૬ બેઠકો પર સમેટાઈ શકે
You are here: મુખ્ય સમાચાર વિગતવાર સમાચાર 'મૂડ ઓફ ધ નેશન' સર્વે મુજબ કોકરોચ આંદોલન પછી એડીએના વળતા પાણીઃ ૩ર૬ બેઠકો પર સમેટાઈ શકે ઉત્તરપ્રદેશની ૮૦ લોકસભા બેઠકોમાંથી ભાજપને માત્ર ૩૪ બેઠકોઃ યોગીની ખુરશી પર તોળાતો ખતરો નવી દિલ્હી તા. ર૮: ઈન્ડિયા ટુડે-સી વોટર દ્વારા તાજેતરમાં મુડ ઓફ ધ નેશન સર્વેક્ષણ મુજબ કોકરોચ આંદોલન પછી એનડીએને ફટકો પડી રહ્યો છે, જ્યારે કોંગ્રેસને થોડો ફાયદો થઈ રહેલો જોવા મળે છે. લોકસભામાં યુ.પી.માં ઓછી બેઠકો મળે તો યોગીની સી.એમ.ની ખુરશી પણ ડગમગી શકે છે.
છોટીકાશીમાં રક્ષાબંધનના પર્વે રોનકઃ ધમધમતી રાખડી બજારઃ ઉમંગભેર ઉજવણી
You are here: મુખ્ય સમાચાર વિગતવાર સમાચાર છોટીકાશીમાં રક્ષાબંધનના પર્વે રોનકઃ ધમધમતી રાખડી બજારઃ ઉમંગભેર ઉજવણી મુલાયમ દોરામાં બંધાયેલો બંધુ-ભગિનિનો પ્રેમ તથા રક્ષણ અને વિશ્વાસનો ત્રિવેણી સંગમ... 'છોટીકાશી' જામનગરમાં રક્ષાબંધન પર્વની આજે પરંપરાગત. ઉજવણી થઇ રહી છે. પંચાગ અનુસાર પૂનમ તિથિ સવારે ૯:૫૦ કલાકે પૂર્ણ થઇ જતી હોવાથી શાસ્ત્ર અનુસાર પર્વની ઉજવણી કરવામાં માનતા લોકોએ વહેલી સવારથી રાખડી બાંધવાની શરૂઆત કરી દિધી હતી. બહેનોએ ભાઈઓનાં કાંડે રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા.
રક્ષાબંધન, નાળિયેરી પૂર્ણિમાના પર્વે સૌ કોઈને શુભકામનાઓ...
You are here: મુખ્ય સમાચાર તંત્રી લેખ વિગતવાર સમાચાર રક્ષાબંધન, નાળિયેરી પૂર્ણિમાના પર્વે સૌ કોઈને શુભકામનાઓ... આજે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક રક્ષાબંધન છે. આજે શ્રાવણી પૂર્ણિમા હોવાથી આ દિવસ અન્ય વિવિધ સંદર્ભે પણ પાવન અને મહત્ત્વપૂર્ણ છે. આજે બહેનો ભાઈને રાખડી બાંધીને તેમની સુરક્ષા અને સારા સ્વાસ્થ્ય, દિર્ઘાયુની પ્રાર્થના સાથે આશીર્વાદ આપે છે, તો ભાઈ પણ ભેટ-બક્ષીસ સાથે બહેનની આજીવન રક્ષા કરવાનું વચન આપે છે.
જામનગરના લોકમેળા અંગે અદાલતમાં કરાયો દાવોઃ અધિકારીઓ કાલે રહેશે હાજર
અદાલતે આવતીકાલ પર રાખી છે સુનાવણીઃ જામનગર તા. ૨૮: જામનગરના પ્રદર્શન મેદાનમાં આગામી તા. ૧ થી લોકમેળાનો પ્રારંભ થઈ રહ્યો છે તે પહેલા એક સામાજીક કાર્યકરે દીવાની અદાલતમાં દાવો નોંધાવતા આવતીકાલે જામનગર કલેકટર તેમજ એસપી અને મ્યુનિ. કમિશનરને અદાલતમાં હાજર રહેવા આદેશ કરાયો છે.
જામનગરના કોઈ યાત્રી નેપાળમાં ફસાયા નથીઃ કલેક્ટર
કંટ્રોલરૂમમાં કોઈ ફરિયાદ નથી, છતાં તંત્ર સતર્કઃ જામનગર તા. ર૮: નેપાળમાં પૂરના પ્રકોપથી ભારે તારાજી સર્જાઈ છે, જો કે જામનગર જિલ્લાના કોઈ યાત્રી નેપાળમાં ફસાયેલ નથી તેમ જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ જણાવ્યું છે. આ અંગે કોઈપણ વ્યક્તિ દ્વારા પોતાના સગા-સંબંધી નેપાળમાં ફસાયા હોવાની માહિતી કંટ્રોલ રૂમને આપી નથી. આમ છતાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેમજ (૦ર૮૮) રપપ૩૪૦૪ નંબર જાહેર કરાયો છે.
ચીનના સિયુઆનમાં આજે પ.૧ ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા ફેલાયો ગભરાટ
નેપાળમાં તબાહી સર્જનાર પૂર હોનારત પછી કાઠમાંડુ તા. ર૮: નેપાળમાં હોનારત પછી ચીન સિયુઆનમાં પ.૧ ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. નેપાળ સરહદ નજીક ચીનના સિયુઆન પ્રાંતમાં આજે શુક્રવારે પ.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. લોંગચાંગ શહેરમાં કેન્દ્રબિંદુ ધરાવતા આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સિયુઆન ભૂસ્તરશાસ્ત્રીય રીતે સંવેદનશીલ વિસ્તાર હોવાથી તંત્ર સતર્ક બન્યું છે. સદ્નસીબે કોઈ જાનહાની કે મોટા નુક્સાનના અહેવાલ નથી.
નેપાળમાં ભયાનક પૂરથી મૃત્યુનો આંકડો ૫૦૦ ભણી... કાળજુ કંપાવતી તબાહી
You are here: મુખ્ય સમાચાર વિગતવાર સમાચાર નેપાળમાં ભયાનક પૂરથી મૃત્યુનો આંકડો ૫૦૦ ભણી... કાળજુ કંપાવતી તબાહી હજુ પણ કચરામાંથી નીકળી રહ્યા છે મૃતદેહો... નેપાળ સરકારે બચાવ કામગીરીમાં વિદેશી સહાય નકારીઃ રાહત સામગ્રી સ્વીકારશે કાઠમંડુ તા. ૨૮: નેપાળમાં ભયાનક પૂરથી મૃત્યુ પામનારા લોકોનો આંકડો સતત વધી રહ્યો છે, તો તબાહીના કાળજુ કંપાવે તેવા દૃશ્યો પણ સામે આવી રહ્યા છે. નેપાળ સરકારે રાહત-બચાવની કામગીરી માટે વિદેશી મદદનો ઈન્કાર કરી દીધો છે. જો કે, રાહત સામગ્રી સ્વીકારશે, તેવા સંકેતો આપ્યા છે.